રત્નકણિકા
“ પત્થર સાથે પત્થર ટકરાય તો કંકર બને,
અને જે કંકર સહી લે તે શંકર કહેવાય.”
પૂ. દીદી
++++++++++++++++++++++++
ભગવાન કોને કહેવાય?
ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય,
ગ………..જેનો ગગન પર કાબુ હોય,
વા……….જેનો વાયુ પર કાબુ હોય,
ન………..જેનો નીર પર કાબુ હોય તે……………..!
+++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,
પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9







પ્રતિભાવો…